News

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. તેઓ તેમની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે તેને શબ્દોથી પરે અને ...
કોઈ બીમારી હોય તો એનો ઈલાજ ચોક્કસ થાય. પરંતુ બીમારીનો વહેમ હોય એનો ઈલાજ શું હોઈ શેકે? કેટલાક લોકોનો સ્વભાવ વહેમાળ હોય છે. એમને કોઈના ઉપર ભરોસો જ ન આવે. આવા લોકોને ઉશ્કેરવા વાળા પણ મળી જ રહે. અને આખી જ ...
ઉત્તર: હા, ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ ચોક્કસ કેરી ખાઈ શકે, પણ એ કેટલા પ્રમાણમાં લઈ શકાય એ વ્યક્તિગત રીતે નક્કી કરવું પડે, જે સુગર લેવલ પર નિર્ભર છે. બહેતર છે કે તમારા ડૉક્ટરની સલાહ લઈને કેરી ખાવાનું રાખ ...
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf ...
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં વિમાન તૂટી પડ્યું હોવાના સમાચાર છે. પ્લેન ક્રેશ થયા બાદ સમગ્ર સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં આગના ગોટેગોટા દેખાઈ રહ્યા છે. પ્રારંભિક અહેવાલ મુજબ એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડ્ય ...
મીઠી નદી સફાઈ કૌભાંડ કેસમાં ગુરુવારે ડીનો મોરિયા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા. અગાઉ, તેઓ બુધવારે હાજર ...
સાચી ભક્તિ અને ભક્ત હોવાનો ડોળ એ બે વચ્ચે પાયાનો તફાવત છે. કબીરજી આ સાખીમાં કોઈ લક્ષણ વર્ણવ્યા વિના કહે છે કે, ભક્તિ કઠિન, ...
એની વય હતી ૧૪. હા, માત્ર ૧૪. શહેરઃ મુંબઈ. ચારેક દિવસ પહેલાં (સોમવારે) ૧૪ વર્ષની એ કિશોરીએ જીવનનો અંત આણ્યો. કારણ માતા-પિતાએ ...
અમદાવાદ: ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત JS હોસ્પિટલે રવિવારે તેના નવા પુનઃનિર્મિત અને આધુનિક પરિસરનું અનાવરણ કર્યું. આ ...
જો તમે તત્કાલ રેલ ટિકિટ બુક કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. ખરેખર, તત્કાલ ટિકિટ બુકિંગના નિયમો જુલાઈ ...
અમરનાથ યાત્રાને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સ્થિત પવિત્ર ...